Please turn JavaScript on

Gujaratmitra Daily Newspaper

We bring you the latest updates from Gujaratmitra Daily Newspaper through a simple and fast subscription.

We can deliver your news in your inbox, on your phone or you can read them here on this website on your personal news page.

Unsubscribe at any time without hassle.

Gujaratmitra Daily Newspaper's title: Gujaratmitra Daily Newspaper - Since – 1863

Is this your feed? Claim it!

Publisher:  Unclaimed!
Message frequency:  16.18 / day

Message History

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો અંત લાવતો ઐતિહાસિક શાંતિ કરાર વૈશ્વિક રાજકારણ અને અર્થતંત્ર માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી મિ઼ડલ ઇસ્ટમાં વધતી અસ્થિરતા, ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક મંદીની આશંકાએ વિશ્વભરના બજારોને અસર કરી હતી. હવે બંને દેશો વચ્ચે સમાધાન થતાં માત્ર યુદ્ધનો ખતરો જ ઓછો થયો નથી, પરંતુ વૈશ્વિક અર્થતંત્રમાં પ...


Read full story

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે ભારત-પાકિસ્તાન સંબંધોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપતાં કહ્યું છે કે પડોશી દેશ સાથે સંવાદની પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ કરી દેવી યોગ્ય નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતે પોતાની સુરક્ષા અને સ્વાભિમાન સાથે કોઈ સમાધાન કર્યા વિના પણ વાતચીતના માર્ગ ખુલ્લા રાખવા જોઈએ. થિરુવનંતપુરમમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન બોલતા ભાગવતે સંઘના ...


Read full story

હાલોલ, તા. 15 (યોગેશ ચૌહાણ):
ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલ ખાતે 13 અને 14 જૂન દરમિયાન બેંક ઓફ બરોડા, હાલોલના સહયોગથી તથા સૃષ્ટિ ફાઉન્ડેશન, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે “કિચન ગાર્ડનિંગ (ઘરઆંગણે પોષણ બગીચો)” વિષયક બે દિવસીય તાલીમ વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના વિસ્તર...


Read full story

મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. લોકપ્રિય ટીવી અભિનેત્રી અને ફિલ્મ અભિનેત્રી સંચિતા ઉગલેનું 14 જૂનના રોજ મુંબઈમાં નિધન થયું હોવાનું જાણવા મળ્યું છે. માત્ર 30 વર્ષની વયે તેમના અચાનક અવસાનથી ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેમના પરિવાર, મિત્રો, સહકલાકારો અને ચાહકો માટે આ સમાચાર મોટો આઘાત સાબિત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સંચિતાના અવસાન અંગે ...


Read full story

કવાંટ, તા. 15 (પંચાલ ભાવેશ)
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવા, સુશાસન અને જનકલ્યાણના ગૌરવપૂર્ણ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે કવાંટ તાલુકાના આથાડુંગરી ગામે “જન કલ્યાણ શિબિર”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનું ઉદ્ઘાટન 138-જેતપુર પાવી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું.

...

Read full story